ગોળની ચા આયર્ન, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે.
એનિમિયા દૂર કરે છે અને શરીરને ઊર્જાવાન બનાવે છે.
શરદી-ખાંસીથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે.
માથાના દુખાવા અને માઇગ્રેનમાં કુદરતી રાહત આપે છે.
પાચનતંત્ર સુધારશે અને ગેસ-કબજિયાત દૂર કરે છે.
ખાંડના બદલે ગોળ ઉપયોગ કરવાથી વજન નિયંત્રિત થાય છે.
ધ્યાન રાખો: ગોળ ઉકાળશો નહીં – ઉકાળ્યા પછી ઉમેરો!