વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરુરી છે  

ઘરમાં યોગ્ય દિશામાં ઘડિયાળ રાખવી જોઈએ  

આમ ન કરવાથી વાસ્તુદોષનો સામનો કરવો પડી શકે છે  

ઘરની ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલ પર લગાવવી શુભ  

આ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે  

ખોટી દિશામાં ઘડિયાળ મુકવાથી ખરાબ સ્થિતિનો સામનો કરવો પડી શકે  

ઘરમાં ઘડિયાળ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો