તેમાં કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, સલ્ફર, ફોસ્ફરસ, થાઈમીન અને વિટામીન B6 જેવા જરૂરી તત્વો હોય છે.  

દૂધ સાથે તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં ખલેલ પડી શકે છે. સફરજનનો શેક પીવાથી અપચો અથવા અન્ય સમસ્યાઓ થઈ શકે છે.  

લોકો સફરજન સાથે દહીં ખાવાની ભૂલ કરે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે અને તેને સફરજન સાથે ખાવાથી પેટમાં ગેસ, ઉબકા કે ઉલ્ટી થઈ શકે છે.  

કેટલાક લોકો બટાકાને બાફીને સફરજન સાથે ખાવાની ભૂલ કરે છે. આ પ્રકારનું મિશ્રણ પેટ માટે ઝેર સાબિત થઈ શકે છે.  

શિયાળો આવી રહ્યો છે અને આ સિઝનમાં ગાજર ખૂબ ખાવામાં આવે છે. કેટલાક લોકો ગાજરના સલાડમાં સફરજન અથવા અન્ય ફળોનો સમાવેશ કરે છે.  

નિષ્ણાતોનું માનવું છે કે આનાથી પેટમાં અપચો અથવા ગેસની સમસ્યા થાય છે.  

રૂટીનમાં એપલ સલાડ અને પછી ગ્રીન ટી પીવી ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે.