તુલસી સનાતન ધર્મમાં પવિત્ર અને શક્તિશાળી છોડ માનવામાં આવે છે. 

એ ઘરમાંથી નકારાત્મક ઊર્જા અને વાસ્તુ દોષ દૂર કરે છે. 

દરરોજ તુલસીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. 

વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી.

તુલસી ક્યારેય અગાશી કે છત પર ન રાખવી – તે અશુભ માનાય છે. 

તુલસી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બનાવે છે. 

તુલસીના સાચા સ્થાનથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.