ભારત કે પાકિસ્તાન: કોણ વધારે ધર્મ છોડે છે?
પ્યૂ રિસર્ચ સેન્ટરે ધર્મ પરિવર્તન પર રિપોર્ટ જાહેર કર્યો.
ભારતમાં ફક્ત 2% લોકો જ પોતાનો ધર્મ બદલાવે છે.
ભારતમાં ધર્મ છોડવાના કેસ ખૂબ જ ઓછા છે.
પાકિસ્તાનમાં મુસ્લિમ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે.
2017માં મુસ્લિમ વસ્તી 96.47% હતી, 2023માં 96.35% રહી ગઈ.
એરસ્પેસ ઉપયોગ બદલ ભારત પાકિસ્તાનને કરોડો આપતું હતું, હવે બંનેને મોટો નુકસાન થયો!