ઘઉંની રોટલી આ રીતે ખાશો તો થશે ફાયદો

ઘઉંની રાતે બનાવેલી રોટલી ફાયદાકારક  

રાતની રોટલી સવારે ખાવી ફાયદાકારક  

વાસી રોટલી ખાવાથી ફાયદો થાય છે  

માત્ર એક રાત વાસી રોટી ખાઇ શકાય  

આ રોટલીથી કબજિયાતની સમસ્યા દૂર થશે

એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે.