સ્વાસ્થ્ય માટે 8 કલાકની ઊંઘ જરૂરી છે 

આજકાલ અનિંદ્વાની વધી રહી છે સમસ્યા આ સમસ્યામાં આ ઉપાય કારગર છે 

ફુદીનાના પાનનું કરો સેવન રાત્રે સૂતાના 2થી 3 કલાક પહેલા ખાવ 

આ પાનના સેવનથી સારી ઊંઘ આવશે

ગાઢ નિંદ્રા માણવા માટે પણ કારગર છે