રોજ કેળાનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઘણા ફાયદા પહોંચે છે
કેળા રોગ પ્રતિકારક શકિત વધારે છે
તેમાં વિટામિન B6નું પ્રમાણ ખૂબ ઊંચું
કેળા ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે છે
કેળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે
રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ
કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે