બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
જામફળના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે
ખાલી પેટ જામફળ ખાવાથી કોઈ ફાયદો થશે
ઘણા લોકો સવારે ઉઠ્યા પછી જામફળ ખાય છે
જરુરી નથી કે ખાલી પેટે ખાવામાં આવેલ દરેક ફળ તમને ફાયદો કરે
શું તમારે સવારે ખાલી પેટ જામફળ ખાવું જોઈએ કે નહીં
જામફળ ખાવાનો યોગ્ય સમય સવારના નાસ્તા પછી અને લંચ પહેલા છે