લીલા શાકભાજીમાં કારેલા ગુણોનો ભંડાર છે  

કારેલાનું સેવન કરવાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે  

હાઈ બ્લડ સુગર ધરાવતા દર્દીઓને ડોક્ટરો હંમેશા કારેલાની ભલામણ કરે છે  

તેને ખાવાથી પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે  

કારેલા ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે  

કારેલા લીવરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે

શરીરને ડિટોક્સિફિકેશન કરવાનું પણ કામ કરે છે કારેલા