આયુર્વેદમાં
ઘીને અમૃત સમાન માનવામાં આવે છે
, જે શરીર, મન અને આત્માને સંતુલિત કરવાનું કામ કરે છે.
ઘીમાં વિટામિન A, D, E, K અને ફેટી એસિડ હોય છે, જે શરીરને અંદરથી મજબૂતી અને પોષણ આપે છે.
નાભિ પર: રાત્રે સૂતા પહેલાં નાભિમાં ઘીના ટીપાં નાખવાથી પાચનતંત્ર સુધરે છે અને ત્વચા પર કુદરતી નિખાર આવે છે.
પગના તળિયે: પગના તળિયે ઘીની માલિશ કરવાથી નસોને આરામ મળે છે અને આખા દિવસનો થાક તથા સ્ટ્રેસ દૂર થાય છે.
આ પ્રયોગ રક્તસંચાર સુધારે છે અને રાત્રે ગાઢ ઊંઘ લાવવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.