શરીરના યોગ્ય રીતે સંચાલન માટે પુરતી ઊંઘ લેવી જરૂરી છે  

પરંતુ કેટલાક લોકો પુરતી ઊંઘ લેતા નથી  

6 કલાકથી ઓછી ઊંઘ લેવાથી શરીને નુકસાન થાય છે  

પૂરતી ઊંઘ ન લેવાથી માનસિક તણાવ વધે છે  

તેનાથી લોકોમાં ગુસ્સો અને ચીડિયાપણુ આવે છે  

રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે  

વજન વધવા લાગે છે