મેથીદાણા ખાવાથી શરીરને ઘણા લાભ થશે
તેમાં રહેલુ ફાઈબર પાચનતંત્રને મજબૂત કરે છે
રાત્રે ખાવાથી પેટની તમામ સમસ્યાઓ દૂર થશે
કબજીયાતની સમસ્યાથી રાહત મળશે
ખાલી પેટ રોજ મેથીદાણા ખાવા જોઈએ