એસિડિટીને દૂર કરવાના મદદ કરે છે વરિયાળી  

વરિયાળી અનેક રોગોની સારવારમાં કામ આવે છે  

તેના સેવનથી અસ્થમા, પેટમાં ગેસ અને પાચનશક્તિ મજબુત બને છે  

વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે વરિયાળી  

તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે  

વરિયાળી એક માઉથ ફ્રેશનર પણ છે