દરેક લોકોના ઘરમાં દિવાલ પર ઘડિયાળ હોય છે  

દિવાલ પર ઘડિયાળ રાખવાના કેટલાક નિયમો છે  

આ નિયમોનું આપણે પાલન કરવું જોઈએ  

આજે અમે તમને જણાવશું કે કઈ દિશામાં ઘડિયાળ ન રાખવી જોઈએ  

દક્ષિણ દિશા અશુભ માનવામાં આવે છે  

આ યમરાજની દિશા છે અહીં ઘડિયાળ ન રાખવી જોઈએ  

આ દિશામાં ઘડિયાળ રાખવાથી ઘરમાં બીમારીઓ આવી શકે છે