સવારે નાસ્તામાં પૌવા ખાવા સૌ કોઈને પસંદ આવે છે  

પૌવા ખાવાના ઘણા હેલ્થ બેનિફિટ પણ છે.  

તે તમારા શરીરને ઉર્જાવાન બનાવે છે.  

નાસ્તામાં પૌવા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે  

પૌવામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે તમારા શરીરને ઉર્જાવાન બનાવે છે  

પૌવા ખાવાથી પાચન શક્તિ મજબૂત બને છે  

પૌંહામાં ખૂબ જ પ્રમાણમાં આયરન હોય છે