રાત્રે શારીરિક પ્રવૃત્તિ ઓછી હોવાથી ચોખાના કાર્બોહાઈડ્રેટ્સ શરીરમાં ચરબી (Fat) તરીકે જમા થાય છે.

ઊંઘ દરમિયાન મેટાબોલિઝમ ધીમું હોવાથી ચોખાની કેલરી બર્ન કરવી મુશ્કેલ બને છે, જે ઝડપથી વજન વધારે છે.  

સફેદ ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) વધુ હોવાથી તે બ્લડ સુગર લેવલને અચાનક અને ઝડપથી વધારે છે.

ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ધરાવતા લોકો માટે રાત્રે ચોખા ખાવા મેટાબોલિક બીમારીઓ નોતરી શકે છે.

રાત્રિના સમયે ચોખાનું વધુ પડતું સેવન પાચનક્રિયાને ધીમી પાડે છે, જેનાથી સવારે અપચો અનુભવાય છે.