અંકુરિત કઠોળ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
ફણગાવેલા અનાજમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે.
સ્પ્રાઉટ્સ ઓમેગા 3 ફેટી એસિડ્સનો ઉત્તમ સ્ત્રોત છે. જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે
આ કાર્ડિયોવેસ્ક્યુલર, હાઈ બીપી અને હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં મદદ કરે છે
કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રણમાં રહે છે.
તે વજન ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
આંખોની રોશની સુધારે છે