સામાન્ય માત્રામાં ભાત ખાવાથી ગેસની સમસ્યા નથી થતી
પરંતુ જરૂર કરતાં વધુ ભાત ખાવા અને તેમાં વધુ પડતા મસાલા ઉમેરવાથી ગેસની સમસ્યા થઈ શકે છે.
ખોટા કોમ્બિનેશન સાથે ચોખા ખાવાથી ગેસ બની શકે છે.
પ્રોટીન, આયર્ન, ફેટી એસિડ, સોડિયમ અને કાર્બોહાઈડ્રેટ્સ જેવા પોષક તત્વો ચોખામાં જોવા મળે છે
તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ ધ્યાન રાખો કે ભાત રાંધતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
તેલ ઉમેરવાનું ટાળો, બાફેલા ચોખા ખાવાથી ફાયદો થાય છે.
આ સફેદ ચોખાને રાંધતી વખતે, પાણી નિતારી લો અને તેલ ઉમેરવાનું ટાળો.