દેસી મધ ખાવાથી અનેક રોગના નિરાકારણ આવી જાય છે  

દેસી મધ ખાવાથી અનેક રોગના નિરાકારણ આવી જાય છે  

હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે  

જો તમે ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો છો તો તમને ઘણા ફાયદા મળી શકે છે  

કોઈ વ્યક્તિ સૂકી ઉધરસથી પીડિત હોય તો તેના માટે મધ રામબાણ તરીકે કામ કરી શકે છે  

મધ ચાટવાથી જ ઉધરસ મટે છે. તેમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે  

ચા અથવા હૂંફાળા પાણીમાં મધ ભેળવી પીવાથી ઉધરસમાં રાહત મળે છે