કેળા અને નારંગી સાથે ખાવાથી પાચનતંત્રમાં ગેરમાર્ગેં વિક્ષેપ આવી શકે છે. 

– જામફળ અને કેળાનું સેવન એકસાથે કરવાથી પેટ દુખાવા અને માથાના દુખાવાની તકલીફ થઇ શકે છે. – 

દહીં સાથે કેળા ખાવાથી એસિડિટી અને ગેસની સમસ્યા વધી શકે છે 

કેળા પછી તરત પાણી પીવું શરદી અને ખાંસીનું કારણ બની શકે છે. 

ઈંડા સાથે કેળાનું સેવન પેટમાં બળતરા અને અપચાની સમસ્યા ઊભી કરી શકે છે 

રાત્રે કેળાનું સેવન ખાંસી અને ઠંડક વધારી શકે છે. 

ખોટા ફૂડ કોમ્બિનેશનથી કેળાના ફાયદા નુકસાનમાં બદલાઈ શકે છે, તેથી સાવધ રહેવું જરૂરી છે.