આંબળા ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે  

આંબળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન ફાયદાકારક  

પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે  

ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે  

આંબળા વજન ઘટાડવામાં મદદરૂપ  

આંબળાનો પાવડર હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે

આંબળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે