શું હળદરવાળું દૂધ ખરેખર દર્દ ઠીક કરે છે  

ક્યાંક ઈજા થઈ હોય તો ઘણી વખત  

ઘરના વડીલો હળદરવાળા દૂધના સેવનની સલાહ આપે છે  

પરંતુ શું હળદરવાળું દૂધ ખરેખર લાભદાયી છે, આવો સચ્ચાઈ જાણીએ  

આયુર્વેદમાં તેના સેવનથી લોહી સાફ થવાની વાત કહેવામાં આવી છે  

બ્લ્ડ પ્યૂરિફાઈ થવાથી શરીરમાં બ્લડ સર્કુલેશન ઝડપથી વધે છે

હળદરવાળા દૂધમાં એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વ હોય છે