એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી પણ પેટની બળતરામાં રાહત મળે છે.

મીઠું છાંટીને કાચા મૂળા ખાવાથી બળતરા દૂર થાય છે.

2-3 બદામ ચાવીને ખાવાથી એસિડ રિફ્લક્સ અને બળતરામાં રાહત મળે છે.

અડધી ચમચી બેંકિંગ સોડા પાણીમાં ઉકાળીને પીવાથી આ પીડામાં રાહત મળે છે.

તુલસીના થોડા પાન ચાવીને ખાવાથી પણ આમાં રાહત મળે છે.

દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સારી રહે છે.