કિચનમાં આ કારણે ન રાખો મંદિર  

શું આપ કિચનમાં મંદિર રાખો છો?  

વાસ્તુ મુજબ રસોડામાં મંદિર ન રાખવું  

રસોડામાં મંદિર તણાવની સ્થિતિ બની શકે છે.  

રસોડામાં મંદિર બનાવવાથી અન્નપૂર્ણા કોપાયમાન થશે  

રસોડામાં મંદિર બનાવવાથી પૂજાનું ફળ મળતું નથી.  

રસોડામાં બનાવવાથી મંદિરની પવિત્રતા ખલેલ પહોંચે છે.