પૂજા કર્યાના તરત જ બાદ આ કામ ન કરો
આ કામ કરશો તો લક્ષ્મી થશે નારાજ
પૂજા કરીને તરત જ આ કામ ન કરવું
પૂજા કર્યાંના તરત બાદ વાળ ન કાપો
પૂજા કર્યાના તરત બાદ કપડા ન ધૂઓ
પૂજા કર્યાંના તરત બાદ કોઇની નિંદા ન કરો
કોઇને શાપ આપવાથી લક્ષ્મી થશે નારાજ