યુઝવેન્દ્રએ ધનશ્રીને 60 કરોડનું ભરણપોષણ આપ્યું? જાણો સત્ય

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા સતત હેડલાઇન્સમાં રહે છે.   

ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનશ્રીના પરિવારે ખુલાસો કર્યો છે કે આ તમામ દાવા ખોટા છે. 

ધનશ્રીના પરિવારે ખુલાસો કર્યો છે કે આ તમામ અહેવાલો પાયાવિહોણા છે.  

તેમણે કહ્યું કે આ તમામ દાવા ખોટા છે અને અમે તેમનાથી ખૂબ નારાજ છીએ.   

અમારી તરફથી આવી કોઈ માંગ કરવામાં આવી નથી આ અફવાઓમાં કોઈ સત્ય નથી.  

પરિવારના સભ્યોએ વધુમાં કહ્યું કે અમને પણ આ અફવાઓમાં ખેંચવામાં આવી રહ્યા છે.