યુઝવેન્દ્રએ ધનશ્રીને 60 કરોડનું ભરણપોષણ આપ્યું? જાણો સત્ય
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા સતત હેડલાઇન્સમાં રહે છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનશ્રીના પરિવારે ખુલાસો કર્યો છે કે આ તમામ દાવા ખો
ટા છે.
ધનશ્રીના પરિવારે ખુલાસો કર્યો છે કે આ તમામ
અહેવાલો પાયાવિહોણા છે.
તેમણે કહ્યું કે આ તમામ દાવા ખોટા છે અને અમે તેમનાથી ખૂબ નારાજ છીએ.
અમારી તરફથી આવી કોઈ માંગ કરવામાં આવી નથી આ અફવાઓમાં કોઈ સત્ય નથી.
પરિવારના સભ્યોએ વધુમાં કહ્યું કે અમને પણ આ અફવાઓમાં ખેંચવામાં આવી રહ્યા છે.