ખજૂરના સેવનથી અનેક સ્વાસ્થ્ય લાભ થશે  

સવારે ખજૂરનું સેવન ખૂબ જ સારુ માનવામાં આવે છે  

તમે ખજૂરને દૂધની સાથે પણ લઈ શકો છો  

તેમાં ઘણા વિટામિન અને પોષકતત્વો હોય છે  

ખજૂર ખાવાથી તમે અનેક બીમારીઓથી દૂર રહેશો  

તેમાં રહેલા પોષકતત્વો તમને ગજબના ફાયદા આપે છે  

દરરોજ ખજૂરના સેવનથી શરીર ફીટ રહે છે