વાસ્તુની આપણા જીવનમાં ઘણી અસર પડે છે 

ખાલી પેટ ચણા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે  

ચણા ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ પહોંચે છે  

ચણા ખાવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે  

ચણા શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે  

ડાયાબિટીસના દર્દીઓ રોજ સવારે ખાલી પેટે ચણા ખાવા જોઈએ  

ચણામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે