આમળાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારુ
પરંતુ કેટલાક લોકોએ આમળા ન ખાવા જોઈએ
આમળાનું સેવન કરવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધે છે
કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું
આમળામાં હાજર વિટામિન સી અને પોટેશિયમ કિડની માટે સારું નથી
થાઈરોઈડની સમસ્યા હોય તેમણે આમળા ન ખાવા
આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે