આમળાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારુ  

પરંતુ કેટલાક લોકોએ આમળા ન ખાવા જોઈએ  

આમળાનું સેવન કરવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધે છે  

કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું  

આમળામાં હાજર વિટામિન સી અને પોટેશિયમ કિડની માટે સારું નથી  

થાઈરોઈડની સમસ્યા હોય તેમણે આમળા ન ખાવા  

આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે