નારિયેળ તેલ તેના સૌંદર્ય લાભો માટે જાણીતું છે  

વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.  

નાળિયેર તેલ વાળ ખરતા ઘટાડે છે  

જો તમારી ત્વચા તૈલી છે, તો તમારે નારિયેળ તેલ લગાવવાનું ટાળવું જોઈએ  

નારિયેળ તેલ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે  

શુષ્ક ત્વચા માટે નારિયેળ તેલ મોઇશ્ચરાઇઝર તરીકે શ્રેષ્ઠ વિકલ્પ છે  

નિયમિત રૂપે હોઠ પર લગાવવાથી હોઠ પણ કોમળ રહે છે