ચણા ફાઈબરથી ભરપૂર સુપરફૂડ છે  

ચણામાં ઘણા પોષકતત્વો હોય છે  

ચણાનું સેવન કરવાથી શરીરમાં અલગ ઊર્જા જોવા મળે છે  

ચણા ખાતા સમયે ખંજવાળ અથવાએલર્જી હોય તો ન ખાવા  

પેટમાં દુખાવો અને ગેસ હોય તો ચણા ન ખાવા  

પથરીની સમસ્યા હોય તો ચણા ન ખાવા જોઈએ  

ચણામાં ભરપૂર પોષકતત્વો હોય છે