તુલસીના કેટલાક પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય લાભ
તુલસીનું પાણી પીવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ થશે
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે
તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર હોય છે
દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે
પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક
પાનનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે