ચાંદીપુરા વાયરસની શોધ 1965માં થઈ હતી  

પ્રથમ વખત આ વાયરસ નાગપુરના ચાંદીપુરમાં મળી આવ્યો હતો  

તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે  

જે માદા ફ્લેબોટોમાઇન માખીથી ફેલાય છે  

આ વાયરસ મચ્છર અને સેંડ ફ્લાઇના કરડવાથી પણ ફેલાય છે  

ચાંદીપુરા વાયરસ બાળકોને તેની ઝપેટમાં લઇ લે છે

9 મહિનાથી લઈ 14 વર્ષના બાળકો પર સૌથી વધુ ખતરો રહે છે