છાસને અમૃત સમાન માનવામાં આવે છે  

કોઈપણ સ્વાદિષ્ટ ભોજન છાસ વગર અધુરુ લાગે છે  

જો કે, ભાદરવા મહિનામાં છાસનું સેવન ન કરવું જોઈએ  

વર્ષા ઋુતુમાં પિતનો પ્રકોપ વધુ હોય છે  

ભાદરવા મહિનામાં છાસનું સેવન કરવાથી પિત વધી શકે છે  

તેથી જ ભાદરવા મહિનામાં ખીરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે  

ભાદરવા મહિનામાં ખાટા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ