ખોરાક ખાધા પછી ઓડકાર ખૂબ જ સામાન્ય છે

જો કે, કેટલીકવાર આ ઓડકાર ખાટા બની જાય છે

તેની સાથે છાતી અને ગળામાં પણ બળતરા અનુભવાય છે

આ કોઈ ગંભીર બીમારીનું પણ લક્ષણ હોઈ શકે છે

પેટના અલ્સરના કારણે પણ આવું થઈ શકે છે

તેના માટે નબળી પાચનશક્તિ પણ જવાબદાર છે

કાર્બોનેટેડ પીણાં પીવાથી પણ ઓડકાર આવે છે