શું આપ એસિડિટીની સમસ્યાથી પરેશાન છો  

રાતે બનાવેલી રોટી સવારે ખાઇ શકાય છે  

વાસી રોટલી ખાવાના ફાયદા છે  

એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે.  

કબજિયાતની સમસ્યા દૂર થાય છે  

ડાયાબિટિસના દર્દીને આ રીતે ખાવી રોટી

સવારે દૂધ સાથે રાતે બનાવેલી રોટી ખાવ