કેરીની તાસીર ગરમ હોવાથી પાચન અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. 

કેરીમાં ફાયટિક એસિડ હોય છે, જે પોષક તત્વોના શોષણને અવરોધે છે. 

પાણીમાં પલાળવાથી ફાયટિક એસિડનું સ્તર ઘટે છે. 

કેરી પકવવા હાનિકારક જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. 

આ જંતુનાશક કેરીની છાલમાં ચોંટી જાય છે. 

પાણીમાં પલાળવાથી આ ઝેરી રાસાયણિકો દૂર થાય છે. 

તેથી કેરીને પાણીમાં પલાળીને ખાવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.