આમિર ખાનને બોલિવૂડનો મિસ્ટર પ્રોફેશનલિસ્ટ કહેવામાં આવે છે.  

પરંતુ શું તમે જાણો છો કે આમિરે બોલિવૂડમાં પ્રવેશ કેવી રીતે કર્યો?  

આમિર ખાને ફિલ્મ 'કયામત સે કયામત તક'થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો.  

એક વખત કોલેજમાં મારું એક નાટક ચાલતું હતું અને નાટકના ત્રણ દિવસ પહેલા આખું મહારાષ્ટ્ર બંધ થઈ ગયું હતું.  

આમિરે કહ્યું ડિરેક્ટરે મને નાટકમાંથી કાઢી મૂક્યો હતો.  

જેના કારણે મને એટલું ખરાબ લાગ્યું કે હું બગીચામાં ગયો અને લાંબા સમય સુધી રડતો રહ્યો.  

ત્યાં બે લોકો મારી પાસે આવ્યા. જેમણે મને પૂણેની સંસ્થામાં ફિલ્મ ડિપ્લોમાની ઑફર કરી અને મેં તેમને હા પાડી.