આમિર ખાનના લગ્નને લઈ મોટો ખુલાસો, જણાવ્યું આ દબાણના કારણે કિરણ રાવ સાથે થયા હતા લગ્ન, 

છૂટાછેડા પછી કિરણ રાવે પોતાના અને આમિર વિશે કેટલાક એવા રહસ્યો જાહેર કર્યા છે જેના વિશે ફેન્સ પણ જાણતા નથી.

જોકે હવે તેમના લગ્નને લઈ મોટી વાત સામે આવી છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાન અને કિરણ રાવે દબાણને કારણે લગ્ન કર્યા હતા. 

તેઓ વિલ ઇન રિલેશનમાં રહેતા હતા.

ફેમિલી ફંક્શન હોય કે ઈવેન્ટ હોય કે કોઈ પણ કામ, બંને હંમેશા સાથે જોવા મળે છે. હવે કિરણે આ બંને વિશે એક રહસ્ય જાહેર કર્યું છે. 

કિરણે જણાવ્યું કે બંને લગ્નના એક વર્ષ પહેલા સાથે રહેવા લાગ્યા હતા અને બંનેએ પોતાના માતા-પિતાના દબાણમાં લગ્ન કર્યા હતા.