રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે.
એલચી ઉંધ ન આવવાની સમસ્યામાં રાહત આપે છે.
પેટની ગેસ અને ફૂલવાની તકલીફ દૂર કરે છે.
શરદી-ઉધરસમાં રાહત મળે છે.
એલચી તણાવ ઘટાડે છે અને મનને શાંત કરે છે.
મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને ડિટોક્સ ફૂડ છે.
હૃદય અને મેટાબોલિઝમ માટે પણ લાભદાયી છે.