આદુ શરદી અને ખાંસીથી રાહત અપાવે છે. 

આદુનો સેવન પાચન સુધારવામાં મદદ કરે છે. 

ઉબકા અને ઉલટી ઓછી કરવા આદુ અસરકારક છે. 

– આદુનું સેવન રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. – 

એસિડીટી હોય તો આદુનો રસ પીવો લાભદાયક છે. 

આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. 

સાંધાના દુખાવામાં આદુ રાહત આપે છે.