અંજીર અને દૂધનું સંયોજન શરીરને ઊંડા પોષણ આપે છે.
અંજીરનું ફાઇબર પાચન સુધારે અને કબજિયાતમાંથી રાહત આપે છે.
દૂધ અને અંજીર હાડકાંને મજબૂત બનાવે છે.
ગાઢ ઊંઘ માટે આ જોડી ફાયદાકારક સાબિત થાય છે. –
1. રોજ રાત્રે 2-3 અંજીર દૂધમાં પલાળી ખાવાથી આ બધા લાભ મળે છે.
– ત્વચા ચમકદાર અને સ્વસ્થ રહે છે.
–
– રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ બંને ઉપયોગી છે.
–