Rajkot : જામકંડોરણા શહેરના નગરનાકા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે વાહનોમાં તોડફોડની ઘટના બની છે. આરોપ છે કે ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા અને અન્ય 5થી7 લોકોએ પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરી છે.
આ ઘટના 19 એપ્રિલની રાત્રિએ બની હતી, જ્યારે મંદિરમાં પૂજારી પરિવારની માત્ર મહિલાઓ હાજર હતી. આ દરમિયાન બીભત્સ ગાળો બોલી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
પરિવારે રાજકોટ ગ્રામ્ય એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરી છે અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. છતાં, આરોપ મુજબ હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
આ મામલો અત્યારે ગંભીર બન્યો છે. ખાસ કરીને સ્ત્રીઓની હાજરીમાં અપમાનજનક વર્તન થતું હોય ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે.
આ પણ વાંચો..
- Cricket: ૧૯ ડિસેમ્બરે ભારત-દક્ષિણ આફ્રિકા ટી૨૦ મુકાબલા માટે મોટેરામાં ટ્રાફિક પ્રતિબંધો જાહેર કરાયા
- Parliament: શાંતિ’ બિલ બંને ગૃહો દ્વારા પસાર થયું, જેનાથી ખાનગી ક્ષેત્ર માટે પરમાણુ ઊર્જાના દ્વાર ખુલ્યા
- thaka કટોકટી વચ્ચે, ૧૯૭૧ ની ભાવના ખતરામાં છે… ચીનની વધતી હાજરી સામે સતર્કતા જરૂરી
- બોલીવુડ અભિનેત્રી shilpa shetty માટે મુશ્કેલી વધી, મુંબઈના ઘરે આવકવેરાના દરોડા
- Epstine files: દુનિયાને હચમચાવી નાખનારા રહસ્યો ખુલશે: એપ્સટિન ફાઇલ્સના પ્રકાશનનો કાલે છેલ્લો દિવસ છે. અમેરિકામાં આ હંગામો કેમ?





