ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે.
ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે. અગાઉ, NIA ટીમે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. આ હુમલો આ મહિનાની 22મી તારીખે પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

- Bangladeshના યુનુસે રોહિંગ્યા શરણાર્થીઓના બહાને નેધરલેન્ડ્સ પાસેથી 50 મિલિયન રૂપિયા લીધા
- Gujarat: પહેલી વાર, NRI અને વિદેશી નાગરિકો ભારતીય ઇક્વિટીમાં $500 જેટલા ઓછા ખર્ચે રોકાણ કરી કરશે
- Pope Leoએ ટ્રમ્પની નીતિઓ અને ચીન વિશે વાત કરી, જેમાં જાતીય શોષણ કૌભાંડ અને LGBTQ+ મુદ્દાઓનો સમાવેશ થાય છે
- Gujarat માં અત્યારસુધીમાં સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો, કચ્છ પ્રદેશમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ વરસ્યો
- Neeraj Chopra અને અરશદ નદીમ હારી ગયા, સચિન યાદવ 40 સેન્ટિમીટરથી મેડલ ચૂકી ગયો