ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે.
ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે. અગાઉ, NIA ટીમે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. આ હુમલો આ મહિનાની 22મી તારીખે પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

- Gujaratના સુરતમાં ડુપ્લીકેટ સોનાની ફેક્ટરીનો પર્દાફાશ, 12 લોકોની ધરપકડ
- GTU-AIU સંયુક્ત ઉપક્રમે કુલસચિવોનિ રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન, કેન્દ્રિત વહીવટી વ્યવસ્થાની ખાસ જરૂરિયાતને ઉજાગર કરી
- Gujaratમાં ચોમાસાએ તબાહી મચાવી, ચારે બાજુ પાણી, 7 દિવસ સુધી વરસાદની આગાહી
- દીકરીઓને ડોક્ટર બનાવવા માટે Gujarat સરકારે તિજોરી ખોલી, આંકડા જોઈને તમને પણ થશે આશ્ચર્ય
- Horoscope: મંગળવારે કોની પર રહેશે ગણેશજીની કૃપા, જાણો તમારું રાશિફળ