Jamnagar : રંગમતી નદીના પટમાં થયેલા દબાણ અંગે આજે અસરગ્રસ્તો ને મહાનગર પાલિકા દ્વારા સાંભળવામાં આવ્યા હતા. બાકી રહેનારા અસરગ્રસ્તો ને પણ શુક્રવાર અને સોમવારે સાંભળવામાં આવશે. ત્યાર પછી મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામો અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવનાર છે.

જામનગરની રંગમતી નદી ના પટ્ટમાં 190 કેટલા ગેરકાયદે બાંધકામો થયા છે. હવે રિવરફ્રન્ટ બનવવા ની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવા થી બાંધકામો દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા તમામ બાંધકામ ધારકોને નોટિસ આપવામાં આવી છે.
દરમ્યાન આજે 65 અસરગ્રસ્તો ને રૂબરૂ રજૂઆત માટે બોલાવાયા હતા.અને નાયબ કમિશનર વગરે એ તેમની રજૂઆતો સાંભળી હતી.આવતીકાલ શુક્રવારે ૬૫ અને સોમવારે પણ ૬૦ અસરગ્રસ્તો ને સાંભળવામાં આવશે .ત્યાર પછી મહાનગર પાલિકા દ્વારા પડતોળ અન્વયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો..
- asha bhonsle: આશા ભોંસલેના અંતિમ સંસ્કાર રાજકીય રીતે કરવામાં આવ્યા; શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ટાર્સ પહોંચ્યા
- china: સમુદ્રને ઝેર આપવાનો પ્રયાસ? ફિલિપાઇન્સે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીની જહાજો પર સાયનાઇડ મળી હોવાનો દાવો કર્યો
- Trump: જો ઈરાની જહાજો નાકાબંધીમાં દખલ કરશે તો તેમને ઉડાવી દેવામાં આવશે… ટ્રમ્પની ધમકી
- j d vance: કરારની આશા વધી: 21 કલાકની વાતચીત અનિર્ણાયક, છતાં જેડી વાન્સની પહેલથી અમેરિકા અને ઈરાન વચ્ચે વિશ્વાસ વધ્યો
- pakistan: આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપવા બદલ પાકિસ્તાનમાં હોબાળો; સરકારે ચેનલને કારણદર્શક નોટિસ ફટકારી – સંપૂર્ણ વાર્તા જાણો





