Jamnagar : રંગમતી નદીના પટમાં થયેલા દબાણ અંગે આજે અસરગ્રસ્તો ને મહાનગર પાલિકા દ્વારા સાંભળવામાં આવ્યા હતા. બાકી રહેનારા અસરગ્રસ્તો ને પણ શુક્રવાર અને સોમવારે સાંભળવામાં આવશે. ત્યાર પછી મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામો અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવનાર છે.

જામનગરની રંગમતી નદી ના પટ્ટમાં 190 કેટલા ગેરકાયદે બાંધકામો થયા છે. હવે રિવરફ્રન્ટ બનવવા ની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવા થી બાંધકામો દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા તમામ બાંધકામ ધારકોને નોટિસ આપવામાં આવી છે.
દરમ્યાન આજે 65 અસરગ્રસ્તો ને રૂબરૂ રજૂઆત માટે બોલાવાયા હતા.અને નાયબ કમિશનર વગરે એ તેમની રજૂઆતો સાંભળી હતી.આવતીકાલ શુક્રવારે ૬૫ અને સોમવારે પણ ૬૦ અસરગ્રસ્તો ને સાંભળવામાં આવશે .ત્યાર પછી મહાનગર પાલિકા દ્વારા પડતોળ અન્વયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો..
- Ghela somnath: ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો, ૧૦ કરોડના ખર્ચે નવીનીકરણ
- Madhya Pradesh : મિત્ર દુશ્મન નીકળ્યો, વિદ્યાર્થી પર એસિડ ફેંક્યો
- National doctors day: આરોગ્યલક્ષી સેવાઓ હવે એકસાથે ઉપલબ્ધ, મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું કર્યું લોકાર્પણ
- પાકિસ્તાન એક મહિના માટે United Nations સુરક્ષા પરિષદનું પ્રમુખ બન્યું, કહ્યું – પારદર્શક રીતે કામ કરશે
- Delhi Government : હવે આ મહિને દિલ્હીમાં કૃત્રિમ વરસાદ નહીં થાય, જાણો આ પ્રોજેક્ટ કેમ મુલતવી રાખવામાં આવ્યો?