Vadodara, કારેલીબાગ વિસ્તારમાં (વોર્ડ-૩, ફતેગંજ) આવેલી અશોક કો-ઓ. હાઉસીંગ સોસાયટી લિમીટેડ (સત્કાર સોસાયટી વિભાગ-૨) કે જેમાં ૩૨ મકાનો છે. તે મેઈન લાઈનમાં ભારે વાહનોની સોસાયટીની ગટરની મેઇન લાઈનમાં મહિના પહેલાથી (માર્ચ-૨૦૨૪થી) ભંગાણ થયેલ છે. [અવરજવરના કારણે આશરે છ

Vadodara: કારેલીબાગની આ સોસાયટીના ઘરોમાં ગટરનું પાણી ઊભરાતા રોગચાળાની દહેશત

આ સોસાયટીના રહીશો દ્વારા | કોર્પોરેશન, વોર્ડ ઓફિસ, સ્થાનિક કોર્પોરેટર તથા માજી કોર્પોરેટરોને રૂબરૂ તથા ઓનલાઈન વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ઘરમાં ગટરોનું પાણી ઉભરાતું હોવાથી આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. સોસાયટીના રહીશો આ સમસ્યાનું આગામી દિવસોમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરનાર હોવાનું જાણવા મળે છે.