Kutch : રાપર તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા અને તેમની ટીમ મૌવાણા ગામમાં આવી હતી અને ગામના હોસ્પિટલ ઉપર શાયરન લગાવ્યું હતું અને તેનું ટેસ્ટિંગ પણ કર્યું હતું અને કોઈ અણધારી આફત આવે તો શાયરન વગાડવા સૂચના આપી તકેદારી રાખવા જણાવ્યું હતું. જો કે, હાલે યુદ્વ વિરામના નિર્ણયના કારણે ગામમાં શાંતિ ભર્યો માહોલ છે.
મૌવાણા ગામના આગેવાન ગજુભા મંગરૂભા વાઘેલાએ જણાવ્યું હતું કેયુદ્ધની પરિસ્થિતિમાં સરહદી ગામોમાં જો કોઈ આફત આવે તો તેની જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા શાયરન લગાવીને ગામ લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવશે.
આ પણ વાંચો..
- K L Rahul: કેએલ રાહુલ મેદાનની વચ્ચે અમ્પાયર બન્યો! ખેલાડીઓ પેવેલિયન પાછા ફરવા લાગ્યા
- Paul biya: શું તેઓ ૯૯ વર્ષ સુધી સરકાર ચલાવશે? ૯૨ વર્ષીય નેતા ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે
- Amc: રોડ ગંદો કરવા બદલ ડમ્પરનો પીછો, RKC ઇન્ફ્રાએ સિંધુ ભવન રોડ પર ₹5 લાખનો દંડ ફટકાર્યો
- Zubeen garg: ‘તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે’, મુખ્યમંત્રી હિમંતા શર્માએ કહ્યું કે સિંગાપોર પોલીસનો સંપૂર્ણ સહયોગ
- શું virat Kohli એ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે? એક નિર્ણયથી “કિંગ” ના ચાહકોની ચિંતા વધી