Kutch : રાપર તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા અને તેમની ટીમ મૌવાણા ગામમાં આવી હતી અને ગામના હોસ્પિટલ ઉપર શાયરન લગાવ્યું હતું અને તેનું ટેસ્ટિંગ પણ કર્યું હતું અને કોઈ અણધારી આફત આવે તો શાયરન વગાડવા સૂચના આપી તકેદારી રાખવા જણાવ્યું હતું. જો કે, હાલે યુદ્વ વિરામના નિર્ણયના કારણે ગામમાં શાંતિ ભર્યો માહોલ છે.
મૌવાણા ગામના આગેવાન ગજુભા મંગરૂભા વાઘેલાએ જણાવ્યું હતું કેયુદ્ધની પરિસ્થિતિમાં સરહદી ગામોમાં જો કોઈ આફત આવે તો તેની જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા શાયરન લગાવીને ગામ લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવશે.
આ પણ વાંચો..
- માતાએ ઠપકો આપતા 11 વર્ષનો છોકરો લખનૌથી સાયકલ પર ભાગી ગયો, ત્રણ દિવસ પછી Ahmedabadમાં મળી આવ્યો
- નવા ભાજપ પ્રમુખની જાહેરાતથી ચોંકી ગયા Gujaratના નેતા; જાણો મોદી અને શાહ સિવાય કોઈ હતી ખબર?
- Gujaratના નવા DGP કોણ બનશે? શું KLN રાવ કે ‘એક્શન મેન’ GS મલિક સંભાળશે ચાર્જ?
- Gujaratમાં ગેરકાયદેસર સંબંધો માટે પતિ બન્યો રાક્ષસ, પત્નીનું ગળું કાપીને તેના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો
- દારૂ પીનારાઓનું મુંડન, Gujaratના આ ગામમાં પંચાયતે લાગુ કર્યો નવો હુકમ





