Maharashtra: રાજે ઉદ્ધવ ઠાકરે સાથે કેમ જોડાયા તે સમજાવ્યું: મનસે વડાએ કહ્યું, “મરાઠી લોકો માટે આ છેલ્લી ચૂંટણી છે, જો આપણે ભૂલ કરીશું, તો બધું જ ખતમ થઈ જશે.”