સફરજન એક એવુ ફ્રૂટ છે જેને દરેક લોકો પસંદ કરે છે  

સફરજનના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે

પરંતુ કેટલાક લોકોએ સફરજનનું સેવન ન કરવું જોઈએ  

ડાયાબિટીસના દર્દીઓએ સફરજન ખાવાથી બચવું જોઈએ  

એલર્જી હોય તેમણે પણ સફરજનનું સેવન ન કરવું જોઈએ  

પાચનશક્તિ ખરાબ હોય તેણે સફરજન ન ખાવા જોઈએ  

વજન ઘટાડવાનો પ્રયાસ કરતા હોય તેમણે સફરજન ન ખાવા જોઈએ